PM Kisan Yojana Beneficiary: તમને પૈસા મળશે કે નહીં? તે તપાસો

PM Kisan Yojana Beneficiary list 2022 | pmkisan.gov.in | PM kisan Yojana 12 મા હપ્તાની યાદી | Pradhan Mantri Samman Nidhi Yojana 12th Installment Date and Time | FAQs of Pm Kisan Yojana 2022
WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Yojana Beneficiary list 2023 | pmkisan.gov.in | PM kisan Yojana 12 મા હપ્તાની યાદી | Pradhan Mantri Samman Nidhi Yojana 12th Installment Date and Time | FAQs of Pm Kisan Yojana 2023

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાએ 2018 વર્ષ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 10 કરોડથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવેલો છે.

સરકાર દ્વારા આપવામાં આવતી આ યોજના હેઠળ સહાયક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે હવે તમામ ખેડૂતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ના બારમાં હપ્તાની યાદી એ 01 ઓગસ્ટ 2022 થી 31 નવેમ્બર 2022 સુધીની અંદર બહાર પાડવામાં આવશે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન મુજબ આ યોજના હેઠળની સૂચિ એ 2022માં લાભાર્થીઓને તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

જે પણ ખેડૂત મિત્રો એમના ખાતામાં 2000 રૂપિયા ની ક્રેડિટ થવાની અપેક્ષા રાખી રહ્યા છે તે ખેડૂત મિત્રોએ PM Kisan Samman Nidhi Yojana Beneficiary List તપાસી શકો છો, અને ત્યારબાદ તમે પ્રધાનમંત્રી કિસાન સંબંધિત યોજના માટેના આગળના હપ્તા માટે પાત્રતા ધરાવવો છો કે નહીં તે જાણી શકો છો.

આજે આપણે આ લેખ દ્વારા પ્રધાનમંત્રી કે સંસદનિધિ યોજના ની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકાય છે તે વિશે ચર્ચા કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 12 મો હપ્તો એ 30 સપ્ટેમ્બર 2020 ના રોજ સવારે 11:00 વાગે જાહેર કરવામાં આવશે. પરંતુ તમારે તે પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જઈને ઓનલાઈન એ કહેવાય સી અપડેટ કરવાની જરૂરિયાત રહેશે.

PM Kisan Samman Nidhi Yojana Beneficiary List 2023

ખેડૂત મિત્રોને આ સમાચાર સામે આનંદ થશે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના નંબર છે, જેને સ્ટેટસ ચેક કરી શકો છો અને લાભાર્થીની યાદીમાં પૈસા માળવા માંગતા હોય તે લોકો તેમના નામ તપાસી શકે છે.

આર્ટિક્લ લેખનું નામPM Kisan kyc invalid OTP | પીએમ કિસાન કેવાસી ઓનલાઇન
યોજનાનું નામPM Kisan Samaan Nidhi Yojana
યોજનાનો ઉદ્દેશભારતના ખેડૂતો ને આર્થિક રીતે સહાય આપવા માટે
કેવાયસી કરવું જરૂરી છેહ આ યોજનાનો લાભ લેવા માટે કેવાયસી કરવું જરૂરી છે
PM Kisan e-KYC કરવાનું માધ્યમ ક્યું છે?Online
12th Installment Date30 સપ્ટેમ્બર 2022, સવારે 11:00 કલાકે
Official WebsiteClick Here
Direct New LinksClick Here

ભારતમાં કૃષિ મંત્રાલય દ્વારા 01 જાન્યુઆરી 2022 ના રોજ સન્માન નિધિ યોજના નો 10 મો હપ્તો બહાર પાડવામાં આવેલો હતો અને ત્યારબાદ આ હપ્તા ખાતા સુધી પહોંચ્યા નથી હવે પીએમ કિસાન સન્માન નિધિ લાભાર્થી માટે યાદી તપાસી શકો છો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં એ કેવાયસી કરવાની પ્રક્રિયા | kyc pm kisan | PM kisan kyc mobile

PM Kisan Yojana: જે પણ ખેડૂત મિત્રોને હજી સુધી એ ઓનલાઈન કેવાયસી કરવાની બાકી છે તેમની નીચે આપેલા ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી કરી શકે છે તેમના માટે કોઈ પણ કેન્દ્ર પર જવાની જરૂરિયાત નથી. નીચે અભ્યાસને ફોલો કરીને તમારા મોબાઈલ દ્વારા જ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

  • ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ ઈ કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખેડૂતનું આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ તમને એક ઈમેજ જોવા મળશે જેમાં જે લખેલો હશે નંબર તે ઈમેજ દાખલ કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એડ કરો અને તે મોબાઈલ નંબર ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી દાખલ કરો.
  • તમારા દ્વારા આપવામાં આવતી માહિતી સાચી હશે તો એસી ની પ્રક્રિયા પૂર્ણ થશે અને બીજી તરફ જોકે પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તમને જાહેર કરવામાં આવશે જેના આધારે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવાની જરૂરિયાત રહેશે.

આમ, તમે ઉપરના સ્ટેપ મેં ફોલો કરીને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

PM Kisan e KYC online | PM Kisan KYC 2023 Aadhaar link

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે ભારતના ખેડૂતોને હવે ઘરે બેઠા e-KYC કરીને આર્થિક રીતે સહાય મેળવી શકે છે. હમણાં ભારત સરકાર દ્વારા PM Kisan e-KYC માટે એક નવી સાઈટ બહાર પાડવામાં આવેલી છે. જો તમે નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરીને તમે PM Kisan e-KYC સરળતાથી કરી શકો છે.

ભારત સરકાર દ્વારા ભારતના ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતોને ઘરે બેઠા આ યોજના માટે e-KYC કરી શકે છે. 

ભારતના ખેડૂતો ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા એક નવી ટીમલી બહાર પાડવામાં આવેલી છે તે લેખ દ્વારા ભારતના ખેડૂતો ઘરે બેઠા કેવાયસી કરી શકે છે.

  • સૌપ્રથમ મોબાઇલ અથવા લેપટોપમાં બ્રાઉઝર માં PM Kisan સર્ચ કરવાની રહેશે.
  • ત્યારબાદ google સર્ચ દ્વારા તમને ઘણા બધા પરિણામ બતાવવામાં આવશે તેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ (PM Kisan Portal Official Website) પર ક્લિક કરીને તે વેબસાઇટ ઓપન કરી લો.
  • ત્યારબાદ તે વેબસાઈટો પણ થયા બાદ તમને તે વેબસાઈટ ના કોર્નરમાં PM e-KYC તેનું મેનુ જોવા મળશે તે બટન પર ક્લિક કરો.
PM Kisan kyc 2022 aadhaar link
  • ત્યારબાદ નીચે કલા ફોટા આમાં જેવું દેખાય છે તેવું વ્યાજ ખુલશે ત્યારબાદ તેમાં OTP Based eKYC લખ્યું છે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ જે ખેડૂતો તમે ઘરે બેઠા કેવાયસી કરવા માંગતા હોય તો તે ખેડૂત નો આધારકાર્ડ નંબર નાખીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂતે જેના આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક કર્યો હોય અથવા રજીસ્ટ્રેશન કરાવી હતી દરમિયાન જે આપશો તે નંબર જ અહીંયા આપવાનો રહેશે.
PM Kisan kyc invalid otp | PM Kisan kyc 2022 update online
  • આપેલા ઓપ્શન એટલે કે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ નાખ્યા બાદ તેમને “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂત દ્વારા નાખવામાં આવેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે તમને ત્યાં દાખલ કરવાનો રહેશે.
  • ખેડૂત નો આધાર કાર્ડ સાથેનો Rregistered Mobile Number OTP દાખલ કર્યા બાદ ફરીથી જે મોબાઇલ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તેના પર ઓટીપી આવશે જે દાખલ કરીને તમારે સબમીટ બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • મને ફોલો કરીને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના માટે કહેવાય છે ઘરે બેઠા કરી શકો છો અને આ સ્ટેપ્સ હત્યા બાદ તમને e-KYC is Sucessfully Submitted આ મુજબનો મેસેજ જોવા મળશે.
PM Kisan Yojana Beneficiary list 2022 | pmkisan.gov.in | PM kisan Yojana 12 મા હપ્તાની યાદી | Pradhan Mantri Samman Nidhi Yojana 12th Installment Date and Time | FAQs of Pm Kisan Yojana 2022
PM Kisan Samman Nidhi Yojana Beneficiary List 2022

Pradhan Mantri Samman Nidhi Yojana 12th Installment Date and Time

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો મિત્રો એ દર વર્ષે સરકાર દ્વારા 6000 રૂપિયાની નાણાકીય સહાયનો લાભ મેળવી શકે છે જે પ્રત્યેકને 2000 ના ત્રણ હપ્તા દ્વારા સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

સરકાર દ્વારા 12માં હપ્તાહમાં 10 કરોડથી વધુ ખેડૂત મિત્રોને 30 સપ્ટેમ્બર 2022 ના રોજ 20 હજાર કરોડ પ્રાપ્ત થશે. જે પણ ખેડૂત મિત્રો આ યોજના માટેના લાભાર્થી ની યાદી ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકે છે જે નીચે મુજબ આપેલી છે.

Important Links of PM Kisan Yojana 2023

pmkisan.gov.in websiteClick Here
Pm Kisan 12th Installment List 2022Click Here
Home PageClick Here

FAQs of PM Kisan Yojana Beneficiary List 2023

  1. PM Kisan Samman Nidhi Yojana માં 12મો હપ્તો રિલીઝ કરવા માટેની અંતિમ તારીખ શું છે?

    પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વીસ સપ્ટેમ્બરના રોજ 10 કરોડ ખેડૂત મિત્રોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બારમાં હપ્તા ની રકમ પ્રાપ્ત થશે, આ રકમ એક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

  2. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની યાદી તપાસવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

    આ યાદી કઈ રીતે જાણી શકાય તે વિશેની માહિતી ઉપર આપેલી છે જેમના સ્ટેપ ફોલો કરીને તમે આ યોજના માટેની યાદી તપાસી શકો છો.

  3. સરકાર દ્વારા આપવામાં આવતા 12 માં આપવાની યાદી હેઠળ ખેડૂતોને કેટલી રકમ મળવા પાત્ર થશે?

    આ યોજના હેઠળ ખેડૂતોને બારમાં હપ્તામાં 2000 રૂપિયાની રકમ 30 સપ્ટેમ્બર 2022 ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

  4. જો કોઈ ખેડૂત મિત્રોને બારમાં હપ્તાનો લાભ ન મળે તો શું કરવું જોઈએ?

    પીએમ કિસાન સંબંધ નિધિ યોજના હેઠળ નો સંપર્ક કરી અથવા ક્રેડિટકાર્ડમાં પાછળનું કારણ જાણવા માટે હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકો અથવા સ્ટેટસ ચેક કરી શકો છો.

  5. પીએમ કિસાન યોજના હેઠળ બારમાં હપ્તાની લાભાર્થી ની યાદી 2022 ક્યારે બહાર પાડવામાં આવશે?

    આયોજન હેઠળ બાબાદેવ ની યાદી એ 30 સપ્ટેમ્બર 2022 ના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top