[Update] વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું | Vahali Dikri Yojana 2022

Vahli 20Dikri 20Yojana 20Sogandnamu 20Remove

Vahli Dikri Yojana Informartion in Gujarati | Vahli Dikri Yojana Age Limit | વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું | વ્હાલી દીકરી યોજના 2022 | વ્હાલી દીકરી યોજના માહિતી pdf | Vahali Dikri Yojana 2022 in gujarati

ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women And Child Development Department દ્વારા ગુજરાતના લોકો માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાત રાજ્ય અને દીકરીઓને જન્મ પ્રમાણ વધે તે માટે તથા દીકરીઓના શિક્ષણમાં થતા dropout ઘટે તે માટે મુખ્ય હેતુ માટે ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં દીકરીઓના સમાજમાં સર્વાંગે સશક્તિકરણ માટે સરકાર દ્વારા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

Vahli Dikri Yojana Informartion in Gujarati | વ્હાલી દીકરી યોજના 2022

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું | વ્હાલી દીકરી યોજના 2022

યોજનાનું નામ (Scheme Name)વ્હાલી દીકરી યોજના 2022 માં સોગંદનામું રદ (વ્હાલી દીકરી યોજના 2022)
આર્ટિકલની ભાષા (Post Launguage)Gujarati And English Post
યોજનાનો હેતુ (Aim of Scheme)વ્હાલી દિકરી યોજના ગુજરાત રાજ્ય અને દીકરીઓને જન્મ પ્રમાણ વધે તે માટે તથા દીકરીઓના શિક્ષણમાં થતા dropout ઘટે તે માટે મુખ્ય હેતુ માટે
લાભાર્થી (Benefisher)ગુજરાત રાજ્યની દીકરીઓ
મળવાપાત્ર સહાયગુજરાત દીકરીને કુલ ત્રણ હપ્તામાં ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થસે
અરજી કરવાની પ્રકિયાઓનલાઇન
Vahli Dikri Yojana In Gujarati (વ્હાલી દીકરી યોજના 2022)Click Here
વહાલી દીકરી યોજના ફોર્મClick Here
This Website NamePM Viroja – Sarkari Yojana
Vahali Dikri Yojana in Gujarati: ગુજરાત રાજ્યમાં ભારેથી યોજના શિક્ષણમાં ઉત્તેજન મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યમાં વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે, અને સમાજમાં વિવિધ પ્રશ્નો જેવા કે ક્રૂર હત્યા અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓનું માન વધારવા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

Vahli Dikri Yojana Sogandnamu Remove

 
Vahli Dikri Yojana Sogandnamu Remove: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વાલી દિકરી યોજના માં જોગણી માં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા એફીડીવીટની પ્રક્રિયા રદ કરવામાં આવેલી છે. જે પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજના માં સોગંદનામું બંધ કરવામાં આવેલું છે હવે એફિડેવિટ ને રદ કરીને ગુજરાત સરકાર દ્વારા સ્વ ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો

 
ગુજરાત રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટ ની જોગવાઈમાં સુધારો કરવામાં આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જુદાજુદા વિભાગો દ્વારા ચાલતી એફિડેવિટ ની પ્રક્રિયા રદ કરીને સરકાર દ્વારા સ્વ ઘોષણા ની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે અને આ યોજના હેઠળ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના માં સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ આપવામાં આવેલો છે.
 
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તારીખ: 04/04/2022 સરકાર દ્વારા સોગંદ ની પ્રક્રિયા કેન્સલ કરવામાં આવેલી છે હવે પછી જ્યારે ગુજરાત રાજ્યના લોકો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલા દંપતીના સોગંદનામાં ને બદલે હવે અનુચ્છેદ મુજબ સ્વ ઘોષણા કરવાનું જરૂરી છે.

Vahli Dikri Yojana Application Form

ગુજરાત રાજ્યમાં ચાલતી વાલી દિકરી યોજના ના ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના ફોર્મ બહાર પાડવામાં આવેલા છે. નીચે જગ્યાની યાદી ઉપરથી તમે તેની મુલાકાત લઈને અથવા નીચે આપેલી link પરથી તમે ઓનલાઇન ઘરે બેઠા વ્હાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
 
ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત આંગણવાડીના કેન્દ્ર પરથી વ્હાલી દિકરી યોજના નું ફોર્મ વિનામૂલ્યે મળી શકે છે.
તાલુકા કક્ષાએ ચાલતી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી ખાતેથી વાહલી દિકરી યોજના નું એપ્લીકેશન ફોર્મ મફતમાં મેળવી શકાય છે.
જિલ્લામાં ચાલતી જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી ની કચેરી એ પણ વ્હાલી દીકરી યોજના નું એપ્લીકેશન ફોર્મ પ્રાપ્ત કરી શકાય છે.

Also Read:

FAQs of Vahli Dikari Yojana Sogandnamu Remove | Vahli Dikri Yojana

Q : ગુજરાતમાં Vahli Dikri Sahay Yojana કયા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Ans: ગુજરાત મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં વાહલી દિકરી યોજના ચલાવવામાં આવે છે.

Q: ગુજરાત રાજ્યમાં ચાલતી વ્હાલી દીકરી યોજના નો લાભ મેળવવા માટે સોગંદનામું રજુ કરવું જરૂરી છે?

Ans: ના, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ સોગંદનામું રજૂ કરવું જરૂરી નથી પરંતુ અનુસૂચિત જાતિ મુજબ સ્વ ઘોષણા રજૂ કરવું જરૂરી છે.

Q: ગુજરાત રાજ્યમાં વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદા કેટલી હોવી જોઈએ?

Ans: ગુજરાત રાજ્ય દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે દીકરીના જન્મના એક વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવી જરૂરી છે જો તમે એક વર્ષ પછી અરજી કરશો તો તમે આ યોજનાના લાભાર્થી પાત્ર બની શકશો નહિ.

Q: Vahli Dikari Sahay Yojana નો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

Ans: અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક એ બે લાખ રૂપિયા કે તેનાથી વધુ ના હોવી જોઈએ.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top