અકસ્માત સહાય યોજના 2022 | Farmers Accidental Insurance Scheme detail in Gujarati

અકસ્માત સહાય યોજના 2022 | Farmers Accidental Insurance Scheme detail in Gujarati
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Khedut Akasmat Vima Yojana Gujarat 2022 | Farmers Accidental Insurance Scheme detail in Gujarati | અકસ્માત સહાય યોજના | મૃત્યુ સહાય યોજના | ikhedut vima yojana | khedut khatedar bima yojana | gujarat government accident yojana pdf download | Juth Vima Yojana | Janta Vima Yojana | Kisan Akasmat Yojana

ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારને ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મૂકવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે તે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા જાણીતું છે.  આ બોટાદ વાળા ગુજરાત સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજના લોન્ચ કરે છે જેમકે ટ્રેકટર સહાય યોજના, ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, કિસાન પરિવહન યોજના એવી ઘણી બધી યોજનાઓ (આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022) અમલમાં મૂકવામાં આવે છે. 

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂત વીમા યોજના (Khedut Vima Yojana) એ ૧૯૯૬માં પ્રજાસત્તાક દિવસના દિવસે એટલે કે 26 જાન્યુઆરીના દિવસે અમલમાં મુકવામાં આવેલ હતી.  આજે આપણે ખેડૂત વીમા યોજના વિશે જાણકારી મેળવીશું આ યોજનામાં લાભ લેવા માટે આપણે શું કરવાનું રહેશે તે વિશે પણ માહિતી. 

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના શુ છે? | Khatedar Khedut Vima Yojana 2021

Table of Contents

Khedut Vima Yojana 2022: ગુજરાત સરકારે ખેડૂતોના  જીવન એના રક્ષણ માટે એક યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના ખેડુત  વીમા યોજના તરીકે ઓળખવામાં આવે છે આજે યોજના માં જો ખેડૂત એ ખાતેદાર ધરાવતો હોય તો તે આ યોજનામાં લાભ લઇ શકે છે.  આ યોજના એ 100% ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત કરવામાં આવે છે.  આ યોજનાનું સંચાલન અને ગુજરાતમાં “ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ કરવામાં આવે છે અને આ યોજના અનિયમિત કચેરીએ ગાંધીનગરમાં આવેલી છે.
Farmers Accidental Insurance Scheme detail in Gujarati  | અકસ્માત સહાય યોજના 2022 | Farmers Accidental Insurance Scheme detail in Gujarati
Farmers Accidental Insurance Scheme detail in Gujarati 
ખેડૂત વીમા યોજના એક ખેડૂતોને જીવન રક્ષણ  માટેની ખેડૂત વીમા યોજના અમલમાં મુકવામાં આવેલી છે આ યોજના દ્વારા સરકારે જણાવવા માંગે છે તે ખેડૂતો પ્રત્યે ચિંતિત છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ જો ખેડૂતે કાયમી અપંગતા મૃત્યુ પામે તો તેમને આ યોજના માનવીમાં રક્ષણ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 
ખેડૂત વીમા યોજના નું ગુજરાતમાં તારીખ 01/04/2008 અમલમાં મૂકવામાં આવેલી છે.

What Is Purpose Of Farmers Accidental Insurance Scheme | ખાતેદાર ખેડુત અકસ્માત વીમા યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજના હેઠળ ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ એક ખેડૂતના કોઈપણ સનતાનપર તેમના પતિ પત્નીના   અકસ્માત દરમિયાન તેમનું મૃત્યુ પામ્યા તે કાયમી અપંગતા ધરાવે તો તેમને આ ભારતની આર્થિક રીતે નાણાકીય સહાય આપવાનો  મુખ્ય ઉદ્દેશ છે.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાની મુખ્ય શરતો (Main Conditions of Farmers Accidental Insurance Scheme)

ખાતેદાર ખેડૂત ની અકસ્માત વીમા યોજનાની લાભ લેવા માટે નીચે મુજબ આપેલી બધી જ શરતોનું પાલન થતું હોવું જરૂરી છે નીચે આપેલી શરતો  વાંચો:
  • અકસ્માત વીમા યોજનામાં જે વ્યક્તિ  અડધી કરે છે તે વ્યક્તિએ કાયમ પોતે ખાતેદાર ખેડૂત એ મૃતક અથવા કાયમી અપંગ હોય અથવા વ્યક્તિગત કે સંયુક્ત નામે ગુજરાત રાજ્યમાં જમીન ધારણ કરેલી હોય અથવા તે ખેડૂતના સંતાનો અથવા તેમના પતિ પત્ની હોવા જોઈએ અરજી કરવા માટે. 
  • આ યોજનાનો લાભ લેવા માટેનું કારણ કે મૃત્યુ અથવા કાયમી  અપંગતા ધરાવતા વ્યક્તિ અથવા અકસ્માત ના કારણે થયેલ હોવું.
  •  આ યોજનામાં વ્યક્તિએ કરેલો આપઘાત અથવા વ્યક્તિઓનું કુદરતી રીતે થતાં મૃત્યુના યોજનામાં સમાવેશ  થાતું નથી.
  • મૃત્યુ પામેલી વ્યક્તિ અથવા કાયમી અપંગ  થઈ ગયેલી વ્યક્તિ ની ઉંમરે એ પાંચ વર્ષથી લઈને ૭૦ વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • જો ખેડૂતો મૃત્ય થઇ ગયાના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની કચેરી માં અરજી કરવામાં આવેલી હોય તો આ અકસ્માત વીમા યોજના માટે સક્ષમ ગણાશે.
 

 

ખેડૂત અકસ્માત વીમા  યોજનામાં સુધારેલ સહાય  ધોરણ | Farmers Accidental Insurance Scheme

ગુજરાતમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના  તારીખ 13/11/2018 ના રોજ  એક ઠરાવ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.  આ ઠરાવ હેઠળ લાભાર્થીઓને ખેડુત વિમા સહાય યોજના મળવાપાત્ર થશે. 
  • જે વ્યક્તિનું મૃત્યુ અકસ્માતના કારણે કાયમી અપંગતા કાંઈ હોય તો તે કિસ્સામાં તે ખેડૂતને 100% ખેડૂત વીમા યોજના મળશે એટલે કે બે લાખ રૂપિયા મળશે.
  • જો કોઈ ખેડૂતે અકસ્માત દરમિયાન તેમના બે અંગ અથવા તમને બે આંખ અથવા તેમના બે હાથ પગ અથવા તેમના એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં માટે ખેડૂતને સો ટકા લેખે એટલે કે  ખેડૂત વીમા યોજના માં મળતી સહાય પૂરેપૂરી બે લાખ રૂપિયા મળવાપાત્ર થશે.
  • આજ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિનો જો અકસ્માત દરમિયાન તેમનો દ્રષ્ટિકોણ આવ્યું હોય અથવા હાથના કાંડા ઉપર નો ભાગ તેમ જ પગના ઘૂંટણ પર તદ્દન કપાયેલો હોય તો તેમને 100% ખેડૂત વીમા યોજના મળવાપાત્ર થશે. 
  •  અરજી કરનાર વ્યક્તિને અકસ્માત દરમિયાન એક આંખ અથવા એક અંગ ગુમાવવુ ગયો હોય તો તેમને ખેડૂત વીમા યોજનામાં ૫૦ ટકા લેખે રૂપિયા એક લાખ મળવાપાત્ર થશે.
 

 

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો (Khedut Akasmat Vima Yojana Gujarat Documents)

ગુજરાતમાં ગુજરાત સરકાર Agriculture & Farmers Welfare  દ્વારા ચાલતી ખાતેદાર ખેડૂત વીમા યોજના જરૂરી ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવેલા છે અને તમારા દસ્તાવેજોને ખેડૂત અકસ્માત વીમા યોજના નું અરજી  ફોર્મ ભરતી વખતે જરૂર પડશે.
Khedut Akasmat Vima Yojana Gujarat Documents

Khedut Akasmat Vima Yojana Form PDF | અકસ્માત સહાય યોજના PDF

ગુજરાત સરકાર ની ખેતી નિયામક કચેરી અને તેની ઓફીસર વેબસાઈટ દ્વારા ખેડૂતો માટે મળતી ખેડૂત અકસ્માત વીમા યોજના અથવા ખેડૂત અકસ્માત સહાય યોજના ની પીડીએફ તથા જૂથ વીમા યોજના ફોર્મ બહાર પાડવામાં આવેલા છે.  આ યોજના હેઠળ પરિપત્રનો અભ્યાસ તેમજ ખરાબ નો અભ્યાસ કરીને આ  મૃત્યુ સહાય યોજનાનો લાભ લઈ શકાય છે. ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf (Khedut Akasmat Vima Yojana Form PDF) નીચેના બટન પર ડાઉનલોડ કરી શકાય છે.
 

Khedut Akasmat Vima Yojana Official Website

ખેડૂત અકસ્માત વીમા યોજના ની ઓફિસ વેબસાઈટ નીચે  આપેલી લીંક પર ક્લિક કરીને તમે તેમને ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશું.

FAQs of ખેડૂત અકસ્માત વીમા યોજના

Q: ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ કોને કોને મળે છે?

Ans: ગુજરાતના તમામ ખાતેદાર ખેડુતો ને.

Q: ખેડૂત અકસ્માત સહાય યોજના ખાતેદાર ખેડૂત ના કેટલા દિવસ પછી અરજી કરવાની રહેશે?

Ans: ખેડૂત ખાતેદાર અકસ્માત સહાય યોજના લાભ માટે 150 દિવસ ની અંદર અરજી કરવાની રહશે.

Q: ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

Ans: આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લાની ખેતીવાડી અધિકારીશ્રી કચેરીની ઓફ લાઇન અરજી કરવાની રહે છે.

Q: અકસ્માત વીમા યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: કાયમી અપંગતા માટેના કિસ્સામાં બે લાખ રૂપિયા અને શરીરના અમુક અંગોના નુકસાન માટે એક લાખ રૂપિયા મળે છે.

Q: Khatedar Khedut Vima Yojana ના વીમા રકમનું પ્રિમીયમની ચૂકવણી કોણ કરે છે?

Ans: ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top