ગુજરાત સરકારી યોજના, Sarkari Yojana

PM Kisan Yojana: આ ભૂલ કરશો તો પતિ-પત્ની બંનેને નહીં મળે પૈસા, જાણો શું છે નવો નિયમ

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના (PM Kisan Yojana) ભાગરૂપે ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 આપવામાં આવે છે, જે વડાપ્રધાને થોડા વર્ષો પહેલા શરૂ કરી હતી. દર ચાર મહિને તેમને આ પૈસા હપ્તામાં મળે છે. તાજેતરમાં, અહેવાલો સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમુક ખેડૂતો સરકારને ભંડોળની છેતરપિંડી કરી રહ્યા છે. આ કારણે સરકાર … Read more