પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ચૌહાણ વંશના ક્ષત્રિય રાજા સોમેશ્વર ચૌહાણ અને કર્પુરદેવીના ઘરે થયો હતો.
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ચૌહાણ વંશના ક્ષત્રિય રાજા સોમેશ્વર ચૌહાણ અને કર્પુરદેવીના ઘરે થયો હતો.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
તેઓ ઉત્તર ભારતમાં 12મી સદીના અંતમાં અજમેર (અજયમેરુ) અને દિલ્હીના શાસક હતા.
તેઓ ઉત્તર ભારતમાં 12મી સદીના અંતમાં અજમેર (અજયમેરુ) અને દિલ્હીના શાસક હતા.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ તારીખ 1 જૂન 1163 (એંગ્લો કેલેન્ડર મુજબ)
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ તારીખ 1 જૂન 1163 (એંગ્લો કેલેન્ડર મુજબ)
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ સ્થળ પાટણ, ગુજરાત, ભારત
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ સ્થળ પાટણ, ગુજરાત, ભારત
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ચૌહાણનું તેમનું મૃત્યુ 28 વર્ષે થયું હતું.
પૃથ્વીરાજ ચૌહાણનું તેમનું મૃત્યુ 28 વર્ષે થયું હતું.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ના પિતા નું નામ સોમેશ્વર અને તેમની માતાનું નામ કર્પુરદેવી છે.
પૃથ્વીરાજ ના પિતા નું નામ સોમેશ્વર અને તેમની માતાનું નામ કર્પુરદેવી છે.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજ ચૌહાણ એ 15 વર્ષની નાની ઉંમરે, પૃથ્વીરાજે તેમના રાજ્યની ગાદી સંભાળી.
પૃથ્વીરાજ ચૌહાણ એ 15 વર્ષની નાની ઉંમરે, પૃથ્વીરાજે તેમના રાજ્યની ગાદી સંભાળી.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
મહાન કવિ ચાંદબરદાઈની કાવ્ય રચના "પૃથ્વીરાજ રાસો" માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ તીર, ઘોડા અને હાથી ચલાવવામાં પણ નિપુણ હતા.
મહાન કવિ ચાંદબરદાઈની કાવ્ય રચના "પૃથ્વીરાજ રાસો" માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ તીર, ઘોડા અને હાથી ચલાવવામાં પણ નિપુણ હતા.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
મહાન કવિ ચાંદબરદાઈની કાવ્ય રચના "પૃથ્વીરાજ રાસો" માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ તીર, ઘોડા અને હાથી ચલાવવામાં પણ નિપુણ હતા.
મહાન કવિ ચાંદબરદાઈની કાવ્ય રચના "પૃથ્વીરાજ રાસો" માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વીરાજ ચૌહાણ તીર, ઘોડા અને હાથી ચલાવવામાં પણ નિપુણ હતા.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
પૃથ્વીરાજની સેનામાં ઘોડાની સેનાનું ઘણું મહત્વ હતું, પરંતુ તેમ છતાં હસ્તી (હાથી) સેના અને સૈનિકોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પૃથ્વીરાજની સેનામાં ઘોડાની સેનાનું ઘણું મહત્વ હતું, પરંતુ તેમ છતાં હસ્તી (હાથી) સેના અને સૈનિકોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
રાજસ્થાનના અજમેરમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ સ્થળની પણ સ્થાપના કરવામાં આવી છે.
રાજસ્થાનના અજમેરમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ સ્થળની પણ સ્થાપના કરવામાં આવી છે.
પૃથ્વીરાજ ચૌહાણનો જીવનચરિત્ર
31 ડિસેમ્બર 2000ના રોજ, ભારત સરકાર દ્વારા પૃથ્વીરાજ ચૌહાણની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
31 ડિસેમ્બર 2000ના રોજ, ભારત સરકાર દ્વારા પૃથ્વીરાજ ચૌહાણની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.