ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે મફત છત્રી યોજના શરૂ કરવામાં આવેલી છે.
સરકાર દ્વારા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવાના અને નાના વેચાણકરો અને વિનામૂલ્ય છત્રી તેમજ શેર કવર પૂરા પાડવા માટેની યોજના છે.
આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્ય છત્રી આપવામાં આવે છે.
આ યોજનામાં અરજી કરતાં પહેલાં અરજી કરવા માટેની પાત્રતા જાણો.
આ યોજનામાં અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખે 30 ઓગસ્ટ છે.
આ યોજનામાં એક આધાર કાર્ડ એક વિના મૂલ્ય છે તે મળવા પાત્ર થશે.
આ યોજનામાં અરજી કર્યા બાદ છત્રીએ જિલ્લા કચેરીએથી છત્રી મેળવવાની રહેશે
આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ની માહિતી જાણવા માટે...
મફત છત્રી સહાય યોજના વિશે જાણો સંપૂર્ણ માહિતી ગુજરતીમાં