અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી 2022
અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી 2022
આ ભરતીમાં આઠ દસ તેમજ 12 પાસ ઉમેદવારો ભારતીય સેનાની અગ્નિવીર ભરતીમાં અરજી કરી શકે છે.
આ ભરતીમાં આઠ દસ તેમજ 12 પાસ ઉમેદવારો ભારતીય સેનાની અગ્નિવીર ભરતીમાં અરજી કરી શકે છે.
અરજી કરવાની શરૂઆત એ 05 ઓગસ્ટના રોજ શરૂ થઈ છે.
અરજી કરવાની શરૂઆત એ 05 ઓગસ્ટના રોજ શરૂ થઈ છે.
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખે 3 સપ્ટેમ્બર 2020 છે.
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખે 3 સપ્ટેમ્બર 2020 છે.
આ ભરતીમાં અગ્નિવીર આર્મી એક્ટ 1950 આધીન અરજી કરવાની રહેશે.
આ ભરતીમાં અગ્નિવીર આર્મી એક્ટ 1950 આધીન અરજી કરવાની રહેશે.
આ એક ઠેઠળ અરજી કરનાર ઉમેદવારોને જમીન સમુદ્ર અથવા હવાઈ માર્ગે કોઈ પણ જગ્યાએ જવાનું આદેશ આપી શકાય છે.
આ એક ઠેઠળ અરજી કરનાર ઉમેદવારોને જમીન સમુદ્ર અથવા હવાઈ માર્ગે કોઈ પણ જગ્યાએ જવાનું આદેશ આપી શકાય છે.
અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી યોજના એ ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે.
અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી યોજના એ ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે.
આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પેન્શન તેમજ ઇટી મળવા પાત્ર થશે નહીં.
આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પેન્શન તેમજ ઇટી મળવા પાત્ર થશે નહીં.
આ ભરતીમાં ૧૭.૫ વર્ષ થી લઇ ને 23 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.
આ ભરતીમાં ૧૭.૫ વર્ષ થી લઇ ને 23 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.
આ ભરતી હેઠળ 4 વર્ષ સુધી સેવા બજાવવાની રહશે.
આ ભરતી હેઠળ 4 વર્ષ સુધી સેવા બજાવવાની રહશે.
ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.
ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.
Arrow
Arrow
Dotted Diamond