|| Tabela Sahay Loan Yojana in Gujarat 2023 (તબેલા માટેની લોન યોજના), આદિજાતિ નિગમ યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Cow Tabela Loan in Gujarat ||
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે જેવી કે પશુ આહાર યોજના, બ્યુટી પાર્લર સહાય યોજના જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં Aadijati Gujarat તરફથી ચલાવવામાં આવે છે યોજનાનો લાભ ગુજરાતના અનુસૂચિત જનજાતિના નાગરિકોને આ યોજનાનો લાભ લઇ શકે છે.
આજે આપણે આ લેખ દ્વારા તમને હું જણાવીશ કે તબેલા સહાય યોજના ના કઈ રીતે લાભ લઈ શકાય? Tabela Loan in Gujarat યોજના નો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ અરજી કરવાની પાત્રતા શું છે તેવી વગેરે માહિતી મેળવવા માટે આ લેખ વાંચો.
તબેલા માટેની લોન યોજના 2023 (Tabela Sahay Loan Yojana in Gujarati)
ગુજરાતમાં આદિજાતિ નિગમ દ્વારા તબેલા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આમ તો આદિજાતિ દ્વારા ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે ટ્રેકટર સહાય યોજના પણ આદિજાતિ એકમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આજે આપણે આ લેખ દ્વારા તબેલા સહાય યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.
આમ, ગુજરાત સરકાર આપવામાં આવતી સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો પોતાના ગાય ભેંસ માટે આ યોજનાથી તબેલા બનાવવા માટે લોન લઈ શકે છે.
ગુજરાતમાં જે લોકો પાસે પશુપાલન કરે છે જે લોકો માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલન લોન સહાય યોજના (Pashupalan Loan Yojana 2023) પણ આપવામાં આવે છે. હાલોલ પણ ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ ગુજરાતની અધિકૃત વેબસાઈટ પરથી ઘરે બેઠા અરજી કરી શકીએ છીએ.
તબેલા લોન યોજનાનો હેતુ
ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તબેલા આ યોજના (Tabela Sahay Loan Yojana in Gujarati)નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં આવેલા હતા અનુસૂચિત જનજાતિના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે.
આ સહાય યોજના હેઠળ ગુજરાતના લોકો ઓછા વ્યાજ દરે લોન લઈ ને પશુઓને રહેવા માટે તબેલા બનાવી શકે છે.
તબેલા લોન યોજના માટેની પાત્રતા
જે પણ લોકો ગુજરાતમાં વસતા લોકો જે અનુસૂચિત જાતિ તેમજ જાતિમાં આવે છે તે લોકો આ તબેલા સહાય યોજના (Tabela Sahay Yojana) નો લાભ લેવા માંગે છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા તેમજ લાયકાત નક્કી કરવામાં આવેલી છે. જો તમે તે લાયકાત માં આવતા હોવ તો તમે તબેલા યોજના માટે અરજી કરી શકો છો.
- જે પણ વ્યક્તિ અરજી કરે છે તેમનું આદિજાતિ નું પ્રમાણપત્ર.
- હજી કરનાર વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
- જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગે છે તેમની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની એક લાખ વીસ હજાર રૂપિયા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તેમને માટે 1 લાખ 50 હજારની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
- અરજી કરનાર વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે તેમજ ચૂંટણી કાર્ડ પણ હોવું જરૂરી છે.
- ગુજરાતમાં રહેતા વ્યક્તિ જે તબેલાના અથવા રોજગાર ધંધા માટે ધિરાણ ની માંગણી કરતા હોય તો તેની માહિતી હોવી જરૂરી છે.
- જે પણ વ્યક્તિ અરજી કરે છે તેની તબિયત ચલાવવા માટેની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈએ.

તબેલા લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આદિજાતિ વિકાસ દ્વારા તબેલા સહાય યોજના હેઠળ ગુજરાતના લોકોને ચાર લાખ રૂપિયા લોન યોજના હેઠળ મળવાપાત્ર થશે જ લોન મંજૂર થયા બાદ બાંધકામ શરૂ કરી દેવું ફરજિયાત છે.
તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો | તબેલા સહાય યોજના (Tabela Loan Scheme)
આદિજાતિ વિકાસ દ્વારા આપવામાં આવતી તબેલા લોન સહાય યોજના માં કેટલા વ્યાજ દર વર્ષે તેમની માહિતી અને લાભાર્થી ને કઈ રીતે તેમનો વ્યાજની ભરપાઈ કરવાની રહી છે તે વિશે માહિતી નીચે આપેલી છે.
- તબેલા સહાય યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિને ચાર લાખ રૂપિયા ધિરાણ મળવાપાત્ર થશે.
- જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને કોઈ વધારાના 10 ટકા પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- તબેલા લોન સબસિડી યોજનામાં ચાર ટકા લેખે વ્યાજ ભરવાનું રહેશે.
- આ યોજના હેઠળ જ્યારે યાદ કરવામાં વિલંબ થાય ત્યારે બે ટકા દંડ પાત્ર થશે.
- તબેલા લોન સહાય યોજનાની ચુકવણી ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.,
- જે પણ વ્યક્તિ પાસે જો તમને પાસે પૈસાની સગવડ થઈ જાય તો તેમને સમય પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
તબેલા લોન સહાય યોજના માટે જરૂરૂ દસ્તાવેજ (Required Documents)
ગુજરાતમાં આદિ જાતિ નિગમ દ્વારા ગુજરાતમાં વસતા બેરોજગાર લોકો માટે ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાતમાં વસતા લોકોનો વ્યવસાય ચાલુ કરી શકે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધિરાણ આપવામાં આવે છે.આ ધિરાણ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને લોન આપવામાં જરૂરી ડોક્યુમેન્ટની માહિતી નીચે મુજબ આપેલી છે.
- અનુસૂચિતજનજાતિ પ્રમાણપત્ર
- રેશનકાર્ડ તેમજ પાસબુકની નકલ
- આધાર કાર્ડની ઝેરોક્ષ
- લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકતના પુરાવો મકાનના દસ્તાવેજ
- જો અરજી કરનાર વ્યક્તિએ જામીનદાર એકનો રજૂ કરેલા મિલકત અંગે નો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જો અરજી કરનાર વ્યક્તિ બેનો રજુ કરેલ મિલકત અંગે સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જમીનદારો એ રૂપિયા ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલા સોગંદનામું રજૂ કરવું જરૂરિયાત છે.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ | 📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ |
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ | 💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ |
Offcial Website | 🌐 Click Here |
Home Page | 👉 Click Here |
FAQs
-
ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન સહાય યોજના માં કેટલું ધિરાણ આપવામાં આવ્યા છે?
ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકોને તબેલા સહાય યોજના હેઠળ વ્યાજદર સાથે ચાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
-
તબેલા લોન સહાય યોજના હેઠળ કેટલા વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે?
04% ના વ્યાજ દર સાથે ધિરાણ આપવામાં આવે છે.
-
તબેલા લોન સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા શું છે?
જો અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેમના માટે 1,20,000/- રૂપિયા થતા જ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેમના માટે 1,50,000/- રૂપિયાની આવક ધરાવતા હોય એ લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
-
તબેલા લોન સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આદિજાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ગુજરાતના મૂળ વ્યક્તિ એટલે કે ગુજરાતના નાગરિકો આદિજાતિના (ST) નાગરિકો આ યોજનાનો
Rathva Sunilbhai arvindbhai
Gabadiya
Chhotaudepur
Mandir faliya