
Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2022 | sje.gujarat.gov.in 2022 | E-Samaj Kalyan | niradhar pension yojana gujarat
આજે આપણે આર્ટીકલ દ્વારા જાણીશું કે Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે? ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર વૃદ્ધોને દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી આપે છે.
Table of Contents
Niradhar Vrudh Sahay Yojana Gujarat 2022 | નિરાધાર વૃદ્ધ પેંશન સહાય યોજના 2022
આમ, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમકે, સંકટ મોચન સહાય યોજના, વય વંદના યોજના, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, દિવ્યાંગ બસ પાસ યોજના જેવી ઘણી બધી વગેરે યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
Niradhar Vrudh Sahay Yojana Gujarat 2022
આજે હું તમને આયુ આર્ટીકલ દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજના 2022 ની વિશે ની બધી જ માહિતી આપે જેમ કે જરૂરી દસ્તાવેજો, આ યોજના માટે અરજી ક્યાં કરવી, આ યોજના માટે જરૂરી અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું, આ યોજના માટે આવકની મર્યાદા શું છે, યોજના ની છેલ્લી તારીખ શું છે, નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન હેલ્પલાઇન નંબર શું છે? જેવી વગેરેની માહિતી અમે તમને જણાવીશું જો તમે આર્થિક ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો.
યોજનાનું નામ | નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ -1 | જે વૃદ્ધને 21 વર્ષ કે તેનાથી વધુ વર્ષ નો ઉંમર ધરાવતો પુત્ર ન હોવો જોઈએ |
લાભાર્થી – 2 | દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે (Launched By) | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા |
અમલીકરણ તારી (Launched Date) | તારીખ: ૦૧/૦૪/૧૯૭૮ |
મળવાપાત્ર સહાય | 750/- થી 1000/- રૂપિયા |
અરજી કરવાની પ્રક્રિયા | ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online |
ઓફીસીઅલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
Home Page | Click Here |
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટેની પાત્રતા (Niradhar Vrudh Sahay Yojana Eligibility)
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના એ ગુજરાતરાજ્યમાં તારીખ 01/04/1978 થી અમલમાં છે.
- અરજી કરનારવ્યક્તિની 21 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ.
- જો અરજી કરનાર વ્યક્તિએ દિવ્યાંગ હોય તો તેમની ઉંમર ૪૫ વર્ષ થી વધુ અને દિવ્યાંગતા એ 75% ધરાવતી હોવી જોઈએ.
- જો અરજી કરનાર વ્યક્તિનો પુત્રો 21 વર્ષ એટલે કે ભૂખ હોય પરંતુ તેને માનસિક અસ્થિર હોય જેવી કે કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો તે હોય પણ તે અરજી કરનાર વ્યક્તિ એ આ યોજનાનો લાભ લઇ શકે છે અને આર્થિક સહાય મેળવી શકે છે.
- આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછા દસ વર્ષ કે તેનાથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ તે જરૂરી છે.
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા (Income Limit For Vrudha Pension Yojana) | Old Age Welfare
નિરાધાર વૃધ્ધ સહાય યોજના (Old Age Pension Scheme) | આવકની મર્યાદા (Income Limit) |
અરજી કરનાર વ્યક્તિ તો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો | દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) |
અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો | એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) |
ASD યોજનામાં લાભ શુ મળે? (Benifits Of Vrudh Sahay Yojana Gujarat 2022)
નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો (Reqired Documents For Vrudh pension Sahay Yojana)
- અરજી કરનાર વ્યક્તિનો ઉંમર દર્શાવતો પુરાવો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (Living Certificate) અથવા જન્મ તારીખનો દાખલો, અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ સર્ટિફિકેટ જેનાથી તેમની ઉંમર સાબિત થતી હોય.
- આધાર કાર્ડ (Aadhar Card)
- લાભાર્થી john deere ધરાવતો હોય તેવી વ્યવસ્થા ધરાવતું નું પ્રમાણપત્ર જેને સીવીલ સર્જનનું સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે.
- આવકનું પ્રમાણપત્ર (income Certificate)
- જો અરજી કરનાર વ્યક્તિની 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને શારીરિક રીતે અપંગ હોય તો અપંગતા ની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર.
- જોડે વ્યક્તિને 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો એટલે કે પુખ્ત વયનો પુત્ર ન હોય તો તેનું પ્રમાણપત્ર.
- બેંક પાસબુકની પ્રથમ પાના ની ઝેરોક્ષ.
Vrudh Pension Yojana Form PDF Download | Niradhar Vrudh Sahay Yojana Gujarat Form
નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
વૃદ્ધ પેન્શન યોજના અરજી મજૂર કરવાની સત્તા કોને છે?
Vrudh Pension Sahay Yojana Online Helpline Number (હેલ્પલાઈન નંબર)
Also Read:
FAQs of Niradhar Vrudh Sahay Yojana
Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી
Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન્યુ ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: https://sje.gujarat.gov.in/
Q: નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ની કેટલી ઉંમર ની જોગવાઈ છે?
Ans: 60 વર્ષ કે તેનાથી વધુ.
Q: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?
Ans: અહીં આપેલી ડાઉનલોડ લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેમની ઓફીસર વેબસાઈટ પરથી તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ.
1 thought on “વૃદ્ધ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી | Niradhar Vrudh Sahay Yojana Gujarat 2022”