
માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana 2022 | Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat | e Kutir Gujarat Gov in | e Kuti Gujarat | e-kutir portal 2022 | Manav Kalyan Yojana Online Application Last Date | Manav Kalyan Yojana Pdf Download
Table of Contents
માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં Gujarat Commission Of Cottage And Rural Industries હેઠળ વર્ષ 1995 માં જે લોકો આર્થિક રીતે પછાત હોય તેમ જ તેમને સમૂહના લોકોની આવક ધંધા તેમજ સ્વરોજગાર ઉભા કરવા માટે સરકાર દ્વારા વધારાના ઓજારો તેમજ સાધનો આપવામાં આવે છે.
ગુજરાત માનવ કલ્યાણ યોજના 2022 એ ગુજરાત રાજ્યમાં રહેતા લોકોએ ગરીબીરેખાની નીચે એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે લોકો તેમજ કારીગરોની આર્થિક સ્થિતિને સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવેલી છે.
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના ૨૦૨૨ |
Scheme Name | Manav Kalyan Scheme 2022 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા (Benefisher) | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય (Benefits) | નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય |
Official Website-01 | http://www.cottage.gujarat.gov.in/ |
Official Website-02 | https://e-kutir.gujarat.gov.in/ |
Last Date | તા-15/03/2022 થી 15/05/2022 સુધી |
માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટેની પાત્રતા
- ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે વય ની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ માત્ર ૧૬ થી ૬૦ વર્ષની વયના લોકોને લાભ મળવાપાત્ર થશે.
- જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમનો લાભાર્થી કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂપિયા રૂ.120000 અને પરિવારએ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો જેમની વાર્ષિક આવક રૂ.1,50,000 રૂપિયા સુધીની હોવી જોઈએ.
- જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે વ્યક્તિ પાસે આવકનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો મહાનગરમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીને રજુ કરવાનો રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે જે પણ વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તેઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબીરેખાની યાદી એટલે કે બીપીએલ માં સમાવેશ થવો એ ફરજિયાત છે. તે લોકોને આવકનું પ્રમાણપત્ર આપવાની જરૂરિયાત રહેતી નથી.
માનવ કલ્યાણ યોજનાના ડોક્યુમેન્ટ | Manav Kalyan Yojana Required Documents
- પાસપોર્ટ સાઈઝનો ફોટો.
- રેશનકાર્ડની ઝેરોક્ષ.
- ઉંમર અંગેનો પુરાવો.
- જાતિનો દાખલો.
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
- આવકનો દાખલો.
- ચૂંટણી ઓળખપત્રનીઝેરોક્ષ.
- આધારકાર્ડની ઝેરોક્ષ.
- ધંધા અનુભવનું પ્રમાણપત્ર
Manav Kalyan Yojana 2022 Apply Online | માનવ કલ્યાણ યોજના 2022 Registration Process
Manav Kalyan Yojana List | 28 પ્રકારના વ્યવસાય અને તેમના ટૂલકિટ યાદી
ક્રમ | ટ્રેડનું નામ |
1 | કડિયા કામ |
2 | સેન્ટિંગ કામ |
3 | વાહન સર્વિસીંગ અને રિપેરીંગ |
4 | મોચીકામ |
5 | દરજીકામ |
6 | ભરતકામ |
7 | કુંભારી કામ |
8 | વિવિધ પ્રકારની ફેરી |
9 | પ્લમ્બર |
10 | બ્યુટી પાર્લર |
11 | ઈલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
13 | સુથારીકામ |
14 | ધોબીકામ |
15 | સાવરણી સુપડા બનાવનાર |
16 | દૂધ-દહિં વેચનાર |
17 | માછલી વેચનાર |
18 | પાપડ બનાવટ |
19 | અથાણા બનાવટ |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ |
21 | પંચર કીટ |
22 | ફ્લોર મિલ |
23 | મસાલા મિલ |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) |
25 | મોબાઈલ રિપેરીંગ |
26 | પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ) |
27 | હેર કટિંગ (વાળંદ કામ) |
28 | રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.) |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામું | Jilla Udyog Kendra Office Address Gujarat State
Gujarat Manav Kalyan Yojana Helpline Number
Also Read:
- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા
- PF Balance Check, UAN નંબર વગર આ રીતે ચેક કરો
- વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા મળશે સહાય
FAQ’s Of Manav Kalyan Yojana 2022
Q: માનવ કલ્યાણ યોજનાને ક્યાં વભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?
Ans: ગુજરાત રાજ્યના કમીક્ષરક્ષી,કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા આ યોજનાને ભાર પાડવામાં આવેલ છે.
Q: Gujarat Manav Kalyan Yojana 2022 ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની રહેશે?
Ans: આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની e-kutir portal પર ઓનલાઇન આપ્લિકેશન કરવાની હોઈ છે.
Q: માનવ કલ્યાણ યોજનામાં કેટલી વય(year) જૂથના લોકો અરજી કરી શકે છે?
Ans: આ યોજનામાં ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના 16 વર્ષ થી 60 વર્ષ વય જૂથના લોકો આ યોજના માટે અરજી કરી શકશે.
Q: Manav Kalyan Yojana માં લાભ મેળવવા માંગતા લાભાર્થીની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
Ans: આ યોજનાનો લાભ મેળવવા માંગતો લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,20,000/- અને જો લાભાર્થી શેરી વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,50,000/- ની હોવી જોઈએ.
Q: માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?
Ans: માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2022 છે.
6 thoughts on “માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરી મેળવો 48,000/- રૂપિયા ની સહાય | Manav Kalyan Yojana”